Posts

Showing posts from October, 2025

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે એક વિશાળ જનસભા યોજી હતી, આ દરમિયાન ભાજપ કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં.

Image
ચૈતર વસાવાની દાહોદના ડુંગરી ખાતે 'ગુજરાત જોડો' જનસભા, ભાજપ-કોંગ્રેસના હજારો કાર્યકરો આપમાં જોડાયા https://youtu.be/hXISV558IFw?feature=shared ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે એક વિશાળ જનસભા યોજી હતી, આ દરમિયાન ભાજપ કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં. દાહોદ: દાહોદ જિલ્લાના ડુંગરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લામાંથી હજારોની સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી. ચૈતર વસાવાના હસ્તે ભાજપ અને કોંગ્રેસના હજારો કાર્યકરો આપમા જોડાયા હતાં. https://youtube.com/shorts/1k6e5elz60Y?si=1YL04hWJV6SrI_tf આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે નવરચિત ગોવિંદગુરુ લીમડી તાલુકાના ડુંગરી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને ગુજરાત જોડો જનસભા યોજાઈ હતી. https://youtube.com/shorts/wLKEi3UIqHU?si=xkkyStQH9dV3loKX જેમાં આસપાસના ગામોના સરપંચો, ઝાલો...

Ambaji : કૃષિમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, ખેડૂતોની સહાય હવે 2500 કરોડ સુધી નહીં રહે સીમિત

Image
Ambaji માતાજીના દર્શન કરવા પહોંચેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. https://youtube.com/shorts/RHflpDFYIp0?si=rYcBd4UsSEfT81iy https://www.instagram.com/reel/DQEstktk5GP/?igsh=MXh6MXJkNXV5bXNzcQ== જીતુ વાઘાણીએ કહ્યું છે કે, ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા 2500 કરોડ રૂપિયાના રાહત પેકેજને જરૂરત પડશે તો 5000 રૂપિયા સુધી વધારી દેવામાં આવશે. તે ઉપરાંત તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને પણ ખેડૂતો માટે તેમને આપેલી છૂટછાટને લઈને મોટું નિવેદન આપ્યું છે, તો વાંચો શું કહ્યું જીતુ વાઘાણીએ.. Ambaji માં કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત : ખેડૂતોની સહાય 2500થી વધારી 5000 કરોડ સુધી લંબાવશે ખેડૂતો માટે દિવાળીની ભેટ : કૃષિ મંત્રીએ અંબાજી પર મોટુ નિવેદન  મુખ્યમંત્રીનો ખુલ્લો દૌર : જીતુ વાઘાણીએ અંબાજીમાં કહ્યું – કૃષિ સહાય 5000 કરોડ સુધી વધારશું અંબાજીમાં માતાજીના દર્શન પછી મોટી ઘોષણા : કૃષિ મંત્રીએ કહ્યું – ખેડૂતો માટે 5000 કરોડની જોગવાઈ દિવાળી પહેલાં ખેડૂતોને રાહત : જીતુ વાઘાણીએ અંબાજી પર જાહેર કર્યું – સહાય 5000 કરોડ સુધી વધારીશું ગુજરાતના બનાસકાંઠા જિલ્...

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય...

https://youtube.com/shorts/uZfLiddFvBI?si=gnhoiLLO2Fvhs554 રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય... ઑગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે SDRFની જોગવાઈ મુજબ ₹563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ ₹384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર... આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે ₹20,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે... #gujaratfarmers #Agriculture #ReliefPackage CMO Gujarat

કેન્દ્રિય નેતાઓ ગુજરાત આવશે

કેન્દ્રિય નેતાઓ ગુજરાત આવશે BJPના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અમદાવાદ આવશે....આવતીકાલે BJPના ધારાસભ્યો સાથે કરી શકે છે બેઠક BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી શકે છે ગુજરાત આવતી કાલે મુખ્યમંત્રી પણ રાજ્યપાલ સાથે કરી શકે છે મુલાકાત BJP મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રીની ફોર્મુલા અપનાવી શકે છે.... મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રિય નેતાઓ હાજર રહી શકે છે...

પર્ફોમન્સ ન કરનાર વર્તમાન મંત્રી ઘરે બેસશે....ઉત્સાહિત ધારાસભ્યો એન્ટ્રી કરશે

પર્ફોમન્સ ન કરનાર વર્તમાન મંત્રી ઘરે બેસશે....ઉત્સાહિત ધારાસભ્યો એન્ટ્રી કરશે પુત્રોના કારસ્તાનથી ઉત્તરના ભીખુંસિંહ પરમારને ઘરે બેસવાનો વારો આવશે....તો બળવંતસિંહ, ઋષિકેશ પટેલ રિપીટ થઈ શકે છે......અલ્પેશ ઠાકોરની થઈ શકે છે એન્ટ્રી મધ્યમાં પુત્રોની જેલવાસના કારણે બચુ ખાબડને પણ ઘર ભેગા કરશે....કેયુર રોકડિયા અને મનિષા વકીલની થઈ શકે છે એન્ટ્રી પર્ફોમન્સ ના કારણે દક્ષિણમાંથી આવતા મુકેશ પટેલની બાદબાકી થશે....જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ગણપત વસાવાને મળી શકે છે મંત્રીપદ..... સૌરાષ્ટ્રમાંથી રાઘવજી પટેલ અને ભાનુબેન બાબરિયાને પણ આરામ મળશે....જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, ડૉ.દર્શિતા શાહ, રીવાબા જાડેજા, મહેશ કસવાલા, હીરા સોલંકી, ઉદય કાનગડ, અર્જુન મોઢવાડિયા...તો કચ્છમાંથી એક ધારાસભ્ય મંત્રી પદની રેસમાં.... અમદાવાદમાં અમિત ઠાકરને પણ મળી શકે છે મંત્રી પદ બીજેપી કોથળામાંથી બિલાડું કાઢવામાં માહિર છે…. #Gujarat #BJP

મંત્રીમંડળના પહેલા CM ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન વચ્ચે બેઠક

Image
Gujarat : ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવા નિશ્ચિત, દિલ્હીમાં CM ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાનની બેઠકથી ચર્ચાઓ તેજ https://www.instagram.com/reel/DPyJqAHE36K/?igsh=d21hOTBwYnNvMmth Gujarat : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી હતી. જે વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહાસચિવ રત્નાકર દિલ્હીમાં પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે અંદાજે 3 થી 4 કલાકની લાંબી બેઠક ચાલી હતી. રાજ્યમાં બે વર્ષમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, અને પાર્ટી બેઠક પહેલા મંત્રીમંડળમાં ફેરબદલની યોજના બનાવી રહી છે. આગામી ચૂંટણીના માહોલને ધ્યાનમાં રાખીને કેટલાક દિગ્ગજોને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે.