Posts

Showing posts from June, 2023

બાવકા પ્રાથમિક શાળાના પતરા ની ચોરી કરનાર આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો

Image
  બાવકા પ્રાથમિક શાળાના પતરા ની ચોરી કરનાર આરોપીને જેસાવાડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો આરોપીએ પોતાના બે સાગરીતો સાથે મળી બાવકી વર્ગ પ્રાથમિક શાળામાં પતરાની ચોરી કરી.. પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા પોલીસ મથકે બાવકા ગામે આવેલ બાવી વર્ગ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં બાળકોને જમવા તથા પ્રાર્થના માટે બનાવેલ પતરા નાં સેડ માંથી નંગ 10 પતરાના ની ચોરી થયા હોવાની ફરિયાદ જેસાવાડા પોલીસ મથકે નોંધાઈ હતી જે ફરિયાદના આધારે જેસાવાડા પોલીસ આરોપીને પકડવા માટે કાર્યરત હતી તે દરમિયાન પોલીસને મળેલી બાદમીના આધારે પતરા ની ચોરી કરનાર એક ટાટા.એસ કંપનીના (છોટાહાથી) ટેમ્પામાં પતરા ભરી અને લઈ ગયા છે જેનો નંબર વ 20 એક્સ 0623 જે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ગુજકોપ પોકેટકોપમાં માલિકનું નામ મળી આવતા જે માલિકને પોલીસે પકડી તેની પૂછપરછ કરતા ટેમ્પા વાળા ઈસમે જણાવ્યું હતું કે તે પોતાનો ટેમ્પો પોતાના સંબંધી કેશુભાઈ પણદા રહે માંતવા પાસે હોવાનો જણાવ્યું હતું જેથી પોલીસે માતવા ગામે આરોપી કેશુભાઈ ને ત્યાં તપાસ કરતા તેના ઘરેથી ટેમ્પો તથા તેની પૂછપરછ કરતા તેને તારીખ B/ 6 2023 ના રોજ પોતાના સાગરીતો શૈલેષભાઈ બચુભાઈ...

Dahod: દારુની ગાડી રોકવા ગયેલી પોલીસ ધોવાઇ, 15 બૂટલેગરોએ હથિયારથી હૂમલો કર્યો, ગાડી પણ સળગાવી

Image
  Dahod: દારુની ગાડી રોકવા ગયેલી પોલીસ ધોવાઇ, 15 બૂટલેગરોએ હથિયારથી હૂમલો કર્યો, ગાડી પણ સળગાવી દાહોદમાં પોલીસ ટીમ જ્યારે ગાડી લઇને પેટ્રૉલિંગમાં નીકળી હતી તે દરમિયાન દારુ ભરેલી ગાડીને રોકતા માથાકૂટ થઇ હતી Dahod: દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જિલ્લામાં બેફામ બનેલા બૂટલેગરોએ હવે પોલીસ પર હુમલો કર્યો છે. દાહોદના સાગટાળામાં રોડ પર 15 જેટલા બૂટલેગરોએ અચાનક પોલીસ વાન પર હુમલો કરી દીધો અને પોલીસ વાનને સગળાવીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ગુના નોંધીને તપાસ હાથ ધરી છે.  માહિતી પ્રમાણે, દાહોદમાં પોલીસ ટીમ જ્યારે ગાડી લઇને પેટ્રૉલિંગમાં નીકળી હતી તે દરમિયાન દારુ ભરેલી ગાડીને રોકતા માથાકૂટ થઇ હતી. બૂટલેગરોની દારુ ભરેલી ગાડીને પોલીસે રોકતાં બૂટલેગરો ગુસ્સે ભરાય હતા, અને 15 જેટલો લોકો મૉટર સાયકલ પર આવીને પોલીસની ગાડીને સળગાવી દીધી હતી. આ ઘટના  દાહોદ, બૂટલેગરોનો પોલીસ પર હુમલો સાગટાળાના કાળીયાકુવા રૉડ ઉપર બની હતી. અહીં 15 જેટલા લોકો મૉટર સાયકલ પર હથિયારો લઇને આવ્યા હતા, અને દારૂની ભરેલી ગાડી રોકવા જતી પોલીસની પેટ્રૉલિંગ ટીમની ગાડીને સળગાવી દીધી હતી. આ દરમિયાન બૂ...

આવતીકાલે દરિયાકાંઠાથી 5 કિ.મી. અને ત્યારબાદ 10 કિ.મીના અંતરે વસતા લોકોનું સ્થળાંતર કરાશે

Image
  આવતીકાલે દરિયાકાંઠાથી 5 કિ.મી. અને ત્યારબાદ 10 કિ.મીના અંતરે વસતા લોકોનું સ્થળાંતર કરાશે વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRF ની 12-12 ટીમો તહેનાત દરિયામાંથી માછીમારો સલામત પરત ફર્યા, 24 હજાર બોટ સલામત સ્થળે પાર્ક કરવામાં આવી ગાંધીનગરઃ  રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.     125 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે રાહત કમિશનર પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. 14 અને 15 જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે 125 કિ.મી.થી...

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

Image
  જિલ્લા પ્રભારી મંત્રીશ્રી  અને શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ બેઠકમાં રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, સાંસદશ્રી જસવંતસિંહ ભાભોર,ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા,ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી,ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન વાધેલા,કલેકટરશ્રી ડો હર્ષિત ગોસાવી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર,પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા,આયોજન અધિકારી શ્રી બી.એમ.પટેલ સંબધિત અધિકારી શ્રીઓ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ

Image
  ગુજરાત ATSની પોરબંદરમાં મોટી કાર્યવાહી, આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ આ ગુપ્ત ઓપરેશમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન ગુજરાત ATSની ટીમ ગઈકાલથી જ પોરબંદરમાં ધામા નાખ્યા છે ગુજરાત ATSએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. આ સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ચારેય શખ્શો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યુ છે. આ ઓપરેશન અંગે આજે પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી મળે એવી શક્યતા છે ATSની ટીમે ડ્રગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો આ મામલે ATS DIG દીપેન ભદ્ર સહિતના અધિકારીઓએ ગઈકાલથી પોરબંદરમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ઓપરેશન પુરું પાડ્યું છે. ગુજરાત ATSની ટીમ ગઈકાલથી જ પોરબંદરમાં ધામા નાખ્યા છે. આ ગુપ્ત ઓપરેશમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. ગુજરાતમાં ATSએ પોરબંદરમાંથી 4 શખ્શોની ધરપકડ કરી છે આ શખ્શો આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યુ છે. આ સાથે જ ATSની ટીમે પોરબંદરમાં ડ્રગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ ધરપકડ કરાયેલા શખ...

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે, શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનુ નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતની સાથે સાથે મુંબઈ અને પોંડિચેરીના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ધારાસભ્ય વર્ષા ગાયકવાડ, અને પોંડિચેરી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સાંસદ વી. વૈથીલિંગમની નિયુક્તિ કરવામાં આવી છે. તો સાથે સાથે, દિલ્હી અને હરિયાણા પ્રદેશ પ્રભારીની પણ જાહેરાત કરવામાં આવી છે. દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના કોંગ્રેસ પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Image
  શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે, શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનુ નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતની સાથે સાથે મુંબઈ અને પોંડિચેરીના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.કેન્દ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું છે ગુજરાતમાં સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ધારાસભ્ય વર્ષા ગાયકવાડ, અને પોંડિચેરી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સાંસદ વી. વૈથીલિંગમની નિયુક્તિ કરવામાં આવી છે. તો સાથે સાથે, દિલ્હી અને હરિયાણા પ્રદેશ પ્રભારીની પણ જાહેરાત કરવામાં આવી છે. દિપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના કોંગ્રેસ પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અંધશ્રદ્ધા…! સાપે ડંખ મારતા બાળકીને હોસ્પિટલના બદલે મંદિરમાં લઇ જવાઇ, આખરે મોત

Image
  અંધશ્રદ્ધા…! સાપે ડંખ મારતા બાળકીને હોસ્પિટલના બદલે મંદિરમાં લઇ જવાઇ, આખરે મોત  દેવગઢબારીયાબાળકીના શરીરમાંથી ઝેર ઉતરી જાય તે માટે પ્રથમ બાળકીને મંદિરે લઈ જવાઇબાળકીના શરીરમાં ઝેર ફરી વળતા સારવાર દરમિયાન મોતબાળકીના મોત થી પરિવારજનોમાં ગમગીનતા છવાઈ દેવગઢ બારીયા તાલુકાના ડાંગરિયા ગામે 9 વર્ષની બાળકીને સાપે દંશ મારતા પરિવારજનો બાળકીને ઝેર ઉતારવા મંદિરે અને ત્યાંથી પછી સારવાર હેઠળ ખસેડી હતી જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.  અંધ વિશ્વાસમાં પરિવારજનો એ વ્હાલસોઇ બાળકીનો જીવ ગુમાવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. અંધશ્રદ્ધા…! સાપે ડંખ મારતા બાળકીને હોસ્પિટલના બદલે મંદિરમાં લઇ જવાઇ, આખરે મોત અહેવાલ—ઇરફાન મકરાણી, દેવગઢબારીયાબાળકીના શરીરમાંથી ઝેર ઉતરી જાય તે માટે પ્રથમ બાળકીને મંદિરે લઈ જવાઇબાળકીના શરીરમાં ઝેર ફરી વળતા સારવાર દરમિયાન મોતબાળકીના મોત થી પરિવારજનોમાં ગમગીનતા છવાઈ દેવગઢ બારીયા તાલુકાના ડાંગરિયા ગામે 9 વર્ષની બાળકીને સાપે દંશ મારતા પરિવારજનો બાળકીને ઝેર ઉતારવા મંદિરે અને ત્યાંથી પછી સારવાર હેઠળ ખસેડી હતી જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું....

ખાખરો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.

Image
  #ખાખરો  ખાખરો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે. ખાખરાનો ઉપયોગ પ્રાચીન સમયથી અનેક જગ્યાએ થતો આવ્યો છે.પણ ખાખરાનો ઉપયોગ આદિવાસી સમાજ ડગલેને પગલે કરતો આવ્યો છે.તમને એ જાણીને નવાઈ લાગશે કે આદિવાસી સમાજમાં માનવીનાં જન્મથી મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે.તેમાં પણ ખાખરાનાં પાનનો તો વિશેષ ઉપયોગ થાય છે. ખાખરાનાં પાનની બાજ બનાવવામાં આવે છે.જે હાલનાં સમયમાં વિસારાઈ ગઈ છે.હાલનાં સમયમાં જો પ્લાસ્ટિકની ડીશો કરતાં ખાખરાનાં પાનની બાજનો ઉપયોગ કરવામાં આવે તો એ પર્યાવરણ માટે ખૂબ જ હિતાવહ છે.જેનાંથી પ્રદૂષણમાં ધટાડો કરી શકાય છે. ખાખરાનાં પાનમાં આદિવાસી સમાજનાં લોકો અનેક વાનગીઓ બનાવે છે. જેવી કે માછલી , માંસ તથા તેમાં અનેક વસ્તુઓને અથાતી કરવામાં છે. જેનાંથી ખાધ પદાર્થમાં અનેરો જ સ્વાદ ઉમેરાઈ જાય છે.અને વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે.  હોળી સમય પર ખાખરો સોળેકલાએ ખીલી ઉઠે છે. તેનાં ફૂલને કેસૂડાં તરીકે ઓળખવામાં આવે છે.કેસૂડાંમાંથી ઔષધિ પણ બનાવવામાં આવે છે.હોળીનાં સમયમાં ખાખરાનાં ફૂલનો રંગ પણ બનાવવામાં આવે છે.  આદિવાસી સમાજની જન્મ મરણની વિધિઓમાં ખાખરાનાં પાનનો વિશેષ ઉપયોગ થાય છે. આથી કહ...

હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનો મોટો અકસ્માત

  હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનો મોટો અકસ્માત Clip હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનનો મોટો અકસ્માત 3 સ્લીપર કોચ સિવાય બાકીના કોચ પાટા પરથી ઉતરી ગયા કોચમાં મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા #CoromandelExpress #Train #Bre

ટીમરવા ગામે નરેગા યોજના હેઠળ ચાલતા કુવાના કામ નું સ્થળ નિરીક્ષણ ગ્રામજનો સાથે

Image
 “ નવ સાલ … નવ ભારત નિર્માણ.. ” મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અંત્યોદયના મંત્ર સાથે જન જન સુધી વિકાસની સરવાણી પોહચાડવાના લક્ષ્ય સાથે જે પ્રતિબધ્ધતાથી કામ કરી રહી છે ત્યારે  ટીમરવા ગામે નરેગા યોજના હેઠળ ચાલતા કુવાના કામ નું સ્થળ નિરીક્ષણ ગ્રામજનો સાથે ટીમરવા ગામે નરેગા યોજના હેઠળ ચાલતા કુવાના કામ નું સ્થળ નિરીક્ષણ ગ્રામજનો સાથે

દાહોદના ફતેહપુરાને મહિલાને નિર્વસ્ત્ર કરાઈ

Image
 મહિલા પ્રેમી સાથે ભાગી ગઇ, તો જાહેરમાં તેના કપડા કાઢી ઢોરમાર મરાયો, તેની મારપીટ થઇ રહી હતી ત્યારે તેનો પતિ ગાંડાની માફક ના...  દાહોદના ફતેહપુરાને મહિલાને નિર્વસ્ત્ર કરાઈ Click here