Posts

કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ

Image
કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ ગુજરાતમાં આમ તો 33 કલેક્ટર છે પરંતુ કલેક્ટર IAS અર્પિત સાગર તેમની કડક કાર્યવાહીને લઈને ચર્ચામાં આવ્યા છે. મૂળ ઉત્તરપ્રદેશથી આવનારા અર્પિત સાગરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH47) અમદાવાદ-ગોધરા હાઈવે પર પડેલા ખાડાઓ માટે NHAIના અધિકારીઓને દંડ ફટકાર્યો છે. જાણો ક્યા જિલ્લાના કલેક્ટર છે અર્પિત સાગર.  કલેક્ટર હોય તો આવા…ગુજરાતના આ મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ફટકાર્યો દંડ ઉત્તર પ્રદેશના બરેલીના વતની આ IAS અધિકારી ગુજરાતમાં પોતાની કડક કાર્યવાહીને કારણે ચર્ચામાં આવ્યા છે. કલેક્ટર તરીકે, તેમણે અમદાવાદ-ગોધરા હાઇવે પર પડેલા ખાડાઓને લઈને NHAI અધિકારીને દંડ ફટકારીને જીરો ટોલરન્સની નીતિ અપનાવી. અર્પિત સાગર થોડા મહિના પહેલા જ મહિસાગર જિલ્લાના કલેક્ટર બન્યા છે. તેમમે આ કાર્યવાહી મહિસાગર રોડ સેફ્ટી કમિટી ...

દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો

Image
ભયનો માહોલ: 1.5 કરોડના ખર્ચે બનેલા દાહોદના મંડાવાવ બ્રિજના પાયા જાળવણીના અભાવે ધોવાયા વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી ઉપરનો બ્રિજ તૂટી પડવાના ભયાનક બનાવમાં વાહનો ખાબકતાં નવ લોકોના મોત થયા છે. જેના પગલે આખા રાજ્યમાં ફરી ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે દાહોદ શહેર નજીક આવેલ મંડાવાવ રોડ ઉપર દરગાહ નજીકના હાઇલેવલ બ્રિજની પણ જર્જરિત હાલત સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો. આ બ્રિજ ઉપરથી પસાર થતો માર્ગ દાહોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્ય પ્રદેશ સાથે વાહનો અને રાહદારીઓની દૈનિક અવર-જવરના મુખ્ય માર્ગ તરીકે જાણીતો છે. દાહોદ શહેરના દરવાજા સમાન ગણાતા મંડાવાવ રોડ પર આવેલો 100 મીટર લંબાઈનો ત્રણ ગર્ડર વાળો હાઇલેવલ બ્રિજ વર્ષ 1999માં દોઢ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવાયો હતો. આ બ્રિજ ઉપરથી પસાર થતો માર્ગ દાહોદ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્ય પ્રદેશ સાથે વાહનો અને રાહદારીઓની દૈનિક અવર-જવરના ...

ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજનકરાયુંગુજરાત કબચેનિયા

Image
ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજનકરાયું ગુજરાત કબચેનિયા  એક મોલ ખાતે ગુજરાત ફેશન આઈકોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપર કિડ્ઝ, મિસ્ટર એન્ડ મિસ ટીનેજ ગુજરાત, મિસ્ટર, મિસ અને મિસિસ બીસ્ટ ગુજરાત કેટેગરી રખાઈ હતી. જાનવી રોહરા દ્વારા આયોજિત આ ફેશન શોમાં જજ તરીકે ધર્મ સલવાણી અને ભૂમિ સોમાણીએ ભાગ લીધો હતો. વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતાં.

ગુજરાત રાજ્યમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જે પિતાએ નેતા તરીકે જેલનું ઉદ્ઘાટન કર્યું એ જેલમાં બે પુત્ર જેલ ભેગા થયા છે

Image
એવા કયા પિતા છે કે એમના પુત્ર જેલમાં છે આ આપણા ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ મનરેગા કોભાંડ માં મંત્રીના બે પુત્ર દાહોદ સબ જેલમાં કેદી તરીકે છે વર્તમાન સમયમાં એ જેલમાં નેતાના બંને પુત્ર હવા ખાય છે તરીકે જેલની હવા ખાય છે આજથી પાંચ વર્ષ પહેલાં દાહોદ સબજેલનું ઉદઘાટન 2020 માં કરવામાં આવ્યું હતું ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને એમની સાથે મંત્રી બચુભાઈ ખાબડ મંત્રી પુત્રોનું મનરેગા કૌભાંડ સામે આવતા આ કિસ્સો ગુજરાત સિમેન્ટ નહીં પણ પુરા ભારતમાં અને સંસદમાં સવાલો ઊભા કર્યા એ પછી મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી પણ ક્યાંક ને ક્યાંક દાહોદ પોલીસ કરવામાં આવી  આરોપી નંબર એક બળવંત ખાભડ આરોપી નંબર બે કિરણ ખાભડ આરોપી નંબર 3 ધાનપુર ટીડીઓ મનરેગા કૌભાંડઃ દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ, પોલીસ કાર્યવાહીથી બચવા કૌભાંડી ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસની છ ટીમોએ દબોચ્યા.. મનરેગા કૌભાંડ: દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ, પોલીસ કાર્યવાહીથી બચવા કૌ...

PM મોદીની દાહોદ મુલાકાત: 26 મેના રોજ જિલ્લાના તમામ ટોલનાકા પર વાહનો માટે ટોલ ફ્રી, અધિક જીલ્લા મેજિસ્ટ્રેટે પરીપત્ર જાહેર કર્યો, 12 સેક્ટરમાં બેઠક વ્યવસ્થા

Image
PM મોદીની દાહોદ મુલાકાત: 26 મેના રોજ જિલ્લાના તમામ ટોલનાકા પર વાહનો માટે ટોલ ફ્રી, અધિક જીલ્લા મેજિસ્ટ્રેટે પરીપત્ર જાહેર કર્યો, 12 સેક્ટરમાં બેઠક વ્યવસ્થા સેક્ટર C અને D માં દાહોદ તાલુકાના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર E અને F માં ઝાલોદ તાલુકા અને સિંગવડના લોકો બેસશે. સેક્ટર G માં લીમખેડા અને સેક્ટર H માં ગરબાડા તાલુકાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેક્ટર | માં સંજેલી અને ધાનપુર તાલુકાના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર J માં ફતેપુરા અને મહીસાગરના લોકો બેસશે. સેક્ટર K માં દેવગઢ બારીઆ, મહીસાગર અને પંચમહાલના લોકો માટે વ્યવસ્થા કરાઈ છે. સેક્ટર L માં છોટાઉદેપુર અને પંચમહાલના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે.

મનરેગા કૌભાંડઃ દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ, પોલીસ કાર્યવાહીથી બચવા કૌભાંડી ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસની છ ટીમોએ દબોચ્યા..

Image
મનરેગા કૌભાંડ: દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ, પોલીસ કાર્યવાહીથી બચવા કૌભાંડી ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસની છ ટીમોએ દબોચ્યા.. પકડાયેલા મંત્રી પુત્રો સહિત કૌભાંડીઓએ સરકારનો કરોડોનું કરી નાખ્યું. પુરાવા સાથે ચેડાની આશંકાએ મંત્રીપુત્રોની ઓફિસ ઉપર પોલીસ તૈનાત કરાઈ, મનરેગા શાખામાં CCTV ગોઠવાયા દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર મનરેગા કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી મળી છે.જેમાં દાહોદ પોલીસની જુદી જુદી ટીમોએ રાજ્યના અલગ અલગ શહેરોમાં ત્રાટકી મનરેગા કૌભાંડમાં પોલીસ કાર્યવાહીથી બચવા સેકડો હજારો કિલોમીટર દૂર ભાગે તે પહેલા રાજ્યકક્ષાના મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબડ, તેમજ તેમના ભાણેજ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે બે શંકાસ્પદ લોકોની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.પોલીસની ટીમોએ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા તમામને ધોરીમાર્ગ પરથી ધરપકડ કરી છે. જેના પગલે રાજકીય ક્ષેત્રે તેમજ અધિકારી વર્તુળોમાં સ્તબ્ધતા સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આજે કરેલી કાર્યવાહીમાં મંત્રી પુત્ર સહિત બે એજન્સીના પ્રોપોરાઇટર તેમજ ડેપ્યુટી ...

મંત્રી ખાબડના પુત્રોની આગોતરા જામીન અરજીની સુનાવણી 9 મેના રોજ: મનરેગાના ₹71 કરોડના કૌભાંડમાં બળવંત અને કિરણની અરજી પર કોર્ટનો નિર્ણય નિર્ણાયક

Image
દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રુપીયા 71 કરોડના કથિત કૌભાંડના કેસમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સીધી સંડોવણી સામે આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે 24 એપ્રિલ, 2025ના રોજ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં 35 એજન્સીઓ સામે આરોપો લગાવ્યા છે, જેમાં મંત્રીના પુત્રો દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રુપીયા 71 કરોડના કથિત કૌભાંડના કેસમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સીધી સંડોવણી સામે આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે 24 એપ્રિલ, 2025ના રોજ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં 35 એજન્સીઓ સામે આરોપો લગાવ્યા છે, જેમાં મંત્રીના પુત્રો સાથે સંકળાયેલી એજન્સીઓ પણ સામેલ છે. ફરિયાદ નોંધાયાને 7 દિવસ વીતી ગયા હોવા છતાં, પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા આ એજન્સીઓના પ્રોપરાઈટરના નામો જાહેર કરવામાં નથી આવ્યા, જેના કારણે સરકારી તંત્ર કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ મનરેગા કૌભાંડમાં ધરપકડથી બચવા મંત્રીના પુત્રો બળવંત ખાબડ...