સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ વધુ ઉકળ્યો, બ્રહ્મ સમાજ સહિત સાધુ-સંતો બધા મેદાને
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રો વિવાદ વધુ ઉકળ્યો, બ્રહ્મ સમાજ સહિત સાધુ-સંતો બધા મેદાને બોટાદ જિલ્લાના સારંગપુરમાં આવેલી સારંગપુરના પ્રતિમાની નીચે પ્રદર્શિત કરાયેલી તસવીરોને લઈને વિવાદ સર્જાયો છે આને લઈને ચારેય બાજુ વાતો થઈ રહી છે કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાના ભીંચ ચિત્રો વિવાદમાં આવ્યા છે આ પ્લેટ જેવી તસવીરોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે આપવામાં આવ્યું છે. સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટો વિવાદ હવે આ મામલો વધુ ઉકળ્યો છે હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ હવે સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે અને સૌ કોઈને મર્યાદામાં રહેવાનું સુચવ્યું છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે રાજકોટના બ્રહ્મ સમાજે આ ચિમકી ઉચ્ચારી છે સાળંગપુર વિવાદમાં સંતોને 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.બીજી તરફ ઋષિભારતી બાપુએ પણ કહ્યું છે કે ભીંતચિત્રો નહીં હટાવાય...