Posts

Showing posts from May, 2025

ગુજરાત રાજ્યમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જે પિતાએ નેતા તરીકે જેલનું ઉદ્ઘાટન કર્યું એ જેલમાં બે પુત્ર જેલ ભેગા થયા છે

Image
એવા કયા પિતા છે કે એમના પુત્ર જેલમાં છે આ આપણા ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ મનરેગા કોભાંડ માં મંત્રીના બે પુત્ર દાહોદ સબ જેલમાં કેદી તરીકે છે વર્તમાન સમયમાં એ જેલમાં નેતાના બંને પુત્ર હવા ખાય છે તરીકે જેલની હવા ખાય છે આજથી પાંચ વર્ષ પહેલાં દાહોદ સબજેલનું ઉદઘાટન 2020 માં કરવામાં આવ્યું હતું ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને એમની સાથે મંત્રી બચુભાઈ ખાબડ મંત્રી પુત્રોનું મનરેગા કૌભાંડ સામે આવતા આ કિસ્સો ગુજરાત સિમેન્ટ નહીં પણ પુરા ભારતમાં અને સંસદમાં સવાલો ઊભા કર્યા એ પછી મંત્રી પુત્રની ધરપકડ કરવામાં આવી પણ ક્યાંક ને ક્યાંક દાહોદ પોલીસ કરવામાં આવી  આરોપી નંબર એક બળવંત ખાભડ આરોપી નંબર બે કિરણ ખાભડ આરોપી નંબર 3 ધાનપુર ટીડીઓ મનરેગા કૌભાંડઃ દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ, પોલીસ કાર્યવાહીથી બચવા કૌભાંડી ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસની છ ટીમોએ દબોચ્યા.. મનરેગા કૌભાંડ: દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ, પોલીસ કાર્યવાહીથી બચવા કૌ...

PM મોદીની દાહોદ મુલાકાત: 26 મેના રોજ જિલ્લાના તમામ ટોલનાકા પર વાહનો માટે ટોલ ફ્રી, અધિક જીલ્લા મેજિસ્ટ્રેટે પરીપત્ર જાહેર કર્યો, 12 સેક્ટરમાં બેઠક વ્યવસ્થા

Image
PM મોદીની દાહોદ મુલાકાત: 26 મેના રોજ જિલ્લાના તમામ ટોલનાકા પર વાહનો માટે ટોલ ફ્રી, અધિક જીલ્લા મેજિસ્ટ્રેટે પરીપત્ર જાહેર કર્યો, 12 સેક્ટરમાં બેઠક વ્યવસ્થા સેક્ટર C અને D માં દાહોદ તાલુકાના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર E અને F માં ઝાલોદ તાલુકા અને સિંગવડના લોકો બેસશે. સેક્ટર G માં લીમખેડા અને સેક્ટર H માં ગરબાડા તાલુકાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેક્ટર | માં સંજેલી અને ધાનપુર તાલુકાના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે. સેક્ટર J માં ફતેપુરા અને મહીસાગરના લોકો બેસશે. સેક્ટર K માં દેવગઢ બારીઆ, મહીસાગર અને પંચમહાલના લોકો માટે વ્યવસ્થા કરાઈ છે. સેક્ટર L માં છોટાઉદેપુર અને પંચમહાલના લોકો માટે બેઠક વ્યવસ્થા રહેશે.

મનરેગા કૌભાંડઃ દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ, પોલીસ કાર્યવાહીથી બચવા કૌભાંડી ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસની છ ટીમોએ દબોચ્યા..

Image
મનરેગા કૌભાંડ: દાહોદ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી મંત્રી પુત્ર-ભાણેજ તેમજ સરકારી બાબુઓ સહિત પાંચની કરી ધરપકડ, પોલીસ કાર્યવાહીથી બચવા કૌભાંડી ભૂગર્ભમાં ઉતર્યા: પોલીસની છ ટીમોએ દબોચ્યા.. પકડાયેલા મંત્રી પુત્રો સહિત કૌભાંડીઓએ સરકારનો કરોડોનું કરી નાખ્યું. પુરાવા સાથે ચેડાની આશંકાએ મંત્રીપુત્રોની ઓફિસ ઉપર પોલીસ તૈનાત કરાઈ, મનરેગા શાખામાં CCTV ગોઠવાયા દાહોદ સહિત સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર મનરેગા કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી મળી છે.જેમાં દાહોદ પોલીસની જુદી જુદી ટીમોએ રાજ્યના અલગ અલગ શહેરોમાં ત્રાટકી મનરેગા કૌભાંડમાં પોલીસ કાર્યવાહીથી બચવા સેકડો હજારો કિલોમીટર દૂર ભાગે તે પહેલા રાજ્યકક્ષાના મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબડ, તેમજ તેમના ભાણેજ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યારે બે શંકાસ્પદ લોકોની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.પોલીસની ટીમોએ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા તમામને ધોરીમાર્ગ પરથી ધરપકડ કરી છે. જેના પગલે રાજકીય ક્ષેત્રે તેમજ અધિકારી વર્તુળોમાં સ્તબ્ધતા સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે આજે કરેલી કાર્યવાહીમાં મંત્રી પુત્ર સહિત બે એજન્સીના પ્રોપોરાઇટર તેમજ ડેપ્યુટી ...

મંત્રી ખાબડના પુત્રોની આગોતરા જામીન અરજીની સુનાવણી 9 મેના રોજ: મનરેગાના ₹71 કરોડના કૌભાંડમાં બળવંત અને કિરણની અરજી પર કોર્ટનો નિર્ણય નિર્ણાયક

Image
દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રુપીયા 71 કરોડના કથિત કૌભાંડના કેસમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સીધી સંડોવણી સામે આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે 24 એપ્રિલ, 2025ના રોજ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં 35 એજન્સીઓ સામે આરોપો લગાવ્યા છે, જેમાં મંત્રીના પુત્રો દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ રુપીયા 71 કરોડના કથિત કૌભાંડના કેસમાં રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની સીધી સંડોવણી સામે આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ. પટેલે 24 એપ્રિલ, 2025ના રોજ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં 35 એજન્સીઓ સામે આરોપો લગાવ્યા છે, જેમાં મંત્રીના પુત્રો સાથે સંકળાયેલી એજન્સીઓ પણ સામેલ છે. ફરિયાદ નોંધાયાને 7 દિવસ વીતી ગયા હોવા છતાં, પોલીસ કે વહીવટી તંત્ર દ્વારા આ એજન્સીઓના પ્રોપરાઈટરના નામો જાહેર કરવામાં નથી આવ્યા, જેના કારણે સરકારી તંત્ર કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ મનરેગા કૌભાંડમાં ધરપકડથી બચવા મંત્રીના પુત્રો બળવંત ખાબડ...