100 રોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં મંત્રીના મળતિયાનો ભ્રષ્ટાચાર.આજે દેવગઢ બારીયા,ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના
100 રોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં મંત્રીના મળતિયાનો ભ્રષ્ટાચાર.આજે દેવગઢ બારીયા,ધાનપુર તાલુકામાં મનરેગાhttps://youtube.com/shorts/rWYb--OXNfQ?si=UdaMxpX_n955CF3S
https://youtube.com/shorts/rWYb--OXNfQ?si=UdaMxpX_n955CF3S યોજનાના કામોમાં 100 કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસ પક્ષનું વરિષ્ઠ પ્રતિનિધિ મંડળ લીધી કુઆ ગામ, ઢેલાણા ગામ અને નાડાતોડ ગામસ્થળ ખાતે મનરેગા ના કામો ફકત કાગળ પર થયા કર્યો કરોડો નો ભ્રષ્ટાચાર કરી સ્થળ સાઈટ ની વિઝીટ.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં મંત્રીના પુત્રોની એજન્સીઓના નામે અંદાજે રૂ. 100 કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો મુદ્દો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિ મંડળ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરી
1.ડો. પ્રભાબેન તાવિયાડ (પૂર્વ સંસદસભ્ય)
2.શ્રી ગુલાબસિંહ ચૌહાણ (ધારાસભ્ય)
3.શ્રીમતી ચંદ્રિકાબેન બારીયા (પૂર્વ ધારાસભ્ય)
4.શ્રી નરેન્દ્ર રાવત (પ્રદેશ પ્રવક્તા)
ઉક્ત પ્રતિનિધિ મંડળ સાથે જિલ્લા પ્રમુખ,દેવગઢબારિયા કોંગી પ્રમુખ શ્રી વિરલસિંહ ચૌહાણ,તાલુકા પ્રમુખ દીપક ગોસ્વામી,કા.પ્રમુખ રાજેશ રાવલ,ગુજરાત પ્રદેશ સોશ્યલ મિડિયાના વાઇસ ચેરમેન અનુજ નગરશેઠ વિગેરે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ અને સ્થળ મુલાકાત કરી.અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલને અહેવાલ સુપ્ર
Comments
Post a Comment