પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશના આદર્ય

પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશના આદર્ય 'દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર 2024' હેઠળ સુશાસનની શ્રેણીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે, જે એક મોટી સિદ્ધિ છે. આ પુરસ્કાર ગ્રામીણ વિકાસ અને સ્થાયીતા માટેની ઉચિત વ્યૂહરચનાઓ અને સુશાસન પ્રણાલીઓ માટે આપવામાં આવે છે.

વાવકુલ્લી-૨ પંચાયતે ગવર્નન્સમાં પારદર્શિતા, સામુદાયિકhttps://youtu.be/12WA6AT2l18?si=bVGZR-Si0aAM4MXL

સહભાગીતાના મોડેલ અને લોકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓનું સફળ અમલ કરતા આ સિદ્ધિ મેળવી છે. આ પુરસ્કાર રાજ્ય અને જિલ્લામાં અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ બની રહેશે.

આ સફળતામાં ગામની પ્રતિભા, સાંસ્કૃતિક મૂલ્યો અને નેતૃત્વની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જે સમાજના સર્વાંગી વિકાસ તરફ એક મહાન ઉદાહરણ છે.

Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર