DAHOD : દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા ચકચાર

 DAHOD : દેવગઢબારિયામાં વનવિભાગના વધુ એક કર્મચારીએ જીવન ટુંકાવતા ચકચાર

DAHOD : દેવગઢબારિયા (devgadh baria) નાયબ વનસંરક્ષક આર.એમ. પરમારે એક અઠવાડીયા પહેલા માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા પંથક માં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી ગઈ હતી. અને ઉચ્ચ કક્ષા ના અધિકારી એ આવું પગલું કેમ ભર્યું તે સવાલ જિલ્લા...


DAHOD : દેવગઢબારિયા (devgadh baria) નાયબ વનસંરક્ષક આર.એમ. પરમારે એક અઠવાડીયા પહેલા માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા પંથક માં અનેક ચર્ચાઓ સાથે ચકચાર મચી ગઈ હતી. અને ઉચ્ચ કક્ષા ના અધિકારી એ આવું પગલું કેમ ભર્યું તે સવાલ જિલ્લા માં ગુંજી રહ્યો છે તેની વચ્ચે આજે તેમની જ કચેરી ના રોજમદાર કર્મચારી મહેશ બારિયા એ એસિડ ની બોટલ ગટગટાવી આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો

અહેવાલ વિજયકુમાર


Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર