ગુજરાત રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડધારકોએ E-KYC કરાવવું ફરજિયાત છે

જો આ કામ ન કરાવ્યું હોય તો નહીં મળે રાશન, નિયમોમાં થઈ રહ્યો છે ફેરફાર





રાજ્યમા જે  રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે.



ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડધારકોએ E-KYC કરાવવું ફરજિયાત છે. E-KYC માટે હાલ કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. હાલ જે રેશનકાર્ડધારકો સાયલન્ટ થઈ ગયેલા છે, તે કાર્ડધારકો E-KYC કરાવશે, ત્યારબાદ જ અનાજના જથ્થો મેળવી શકે છે.રાજ્યમા જે  રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે. રેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા E-KYC કરી શકે છે.


રાજ્યમા જે  રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે. રેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા E-KYC કરી શકે છે.



અરજદારો MY RATION APPLICATION પર ઘરે બેઠા જાતે જ E-KYC કરી શકે છે. દુકાનદારો કહે છે કે, બારકોડ નંબર આપ્યા હોય તો વારંવાર E-KYC કરવાની જરુરી શું છે. ઝોનલ કચેરીએ પૂરતી વ્યવસ્થા નથી એટલે જ કાર્ડધારકો ધક્કે ચઢી ગયા છે.


ચૂંટણીના પરિણામ આવ્યા બાદ E-KYC માટે મહાનગરોની ઝોનલ કચેરીઓમાં અલાયદી વ્યવસ્થા કરાશે. જેમાં એક કર્મચારીને જવાબદારી સોંપાશે. જે માત્ર કેવાયસીનું જ કામ કરશે. જે લોકો મોબાઇલમાંથી E-KYC અને ફેસ રેકગ્નીશન કરી શકે છે, તેઓએ ઝોનલ કેચેરીમાં આવવાની જરુરી નથી.










Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર