Posts

Showing posts from May, 2024

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, DNA ટેસ્ટમાં થયો ખુલાસો

Image
  રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, DNA ટેસ્ટમાં થયો ખુલાસો  રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન અંગે કોયડો અંતે ઉકેલાઈ ગયો છે. ગાંધીનગર FSLમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઇ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગૂમ થયો હોવાનું કહ્યું હતું. જેના પછી પોલીસે તેની માતાના DNA લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં આ DNA પ્રકાશના માતાના DNA સાથે મેચ થતાં હોવાનું સામે આવ્યું છે. હવે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે આરોપી પ્રકાશ જૈન ફરાર નહીં પણ આ આગકાંડમાં પ્રકાશ પોતે પણ ભડથું થઇ ગયો હતો. આ અગ્નિકાંડ બાદથી જ પ્રકાશ જૈનનું નામ સતત ચર્ચામાં છે. જે TRP ગેમ ઝોનનો ભાગીદાર હતો. ગાંધીનગર FSLએ કરેલા ટેસ્ટિંગમાં આ DNA પ્રકાશના માતાના DNA સાથે મેચ થતાં હોવાનું સામે આવ્યું છે. હવે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે આરોપી પ્રકાશ જૈન ફરાર નહીં પણ આ આગકાંડમાં પ્રકાશ પોતે પણ ભડથું થઇ ગયો હતો. આ અગ્નિકાંડ બાદથી જ પ્રકાશ જૈનનું નામ સતત ચર્ચામાં ...

રાજકોટ અગ્નિકાંડમાં હવે ACB ની થઈ એન્ટ્રી, આવક કરતા વધુ સંપત્તિ અંગે થશે કાર્યવાહી, જાણો કારણ

Image
  રાજકોટ અગ્નિકાંડમાં હવે ACB ની થઈ એન્ટ્રી, આવક કરતા વધુ સંપત્તિ અંગે થશે કાર્યવાહી, જાણો કારણ રાજકોટ અગ્નિકાંડમાં ACB ની એન્ટ્રી થઈ છે. ગેમઝોનને જે અધિકારીઓએ મંજૂરી આપી તેઓની ભૂમિકાની તપાસ શરૂ કરાઇ છે. ગેમઝોન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીના જે અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ છે તેઓની ભૂમિકાને સંપત્તિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ACBના એડિશનલ ડાયરેકટર બિપિન આહિરેના નેતૃત્વ હેઠળ ACBની વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનને જે અધિકારીઓએ મંજૂરી આપી તેમની ભૂમિકાની તપાસ હવે એન્ટિ કરપ્શન બ્યુરો કરશે. ગેમઝોન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીના જે અધિકારીઓ કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ છે તેઓની ભૂમિકા અને સંપત્તિ અંગે શરૂ કરાઇ તપાસ. ACBના એડિશનલ ડાયરેકટર બિપિન આહિરેના નેતૃત્વ હેઠળ ACBની વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. સિનિયર IAS અને IPS અધિકારીઓની ભૂમિકા અને સંપત્તિની પણ કરાશે તપાસ. સત્તાનો દુરુપયોગ અને આવક કરતા વધુ સંપત્તિ અંગે કેટલાક અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી.2 DYSP 4 PI નો વિશેષ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. Acb ની...

રાજકોટ ગેમઝોન કાંડ : મૃત્યુઆંક 28 થયો, જાણો ઘટનાનું A to Z મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વહેલી સવારે રાજકોટ પહોંચ્યા

Image
રાજકોટ ગેમઝોન કાંડ : મૃત્યુઆંક 28 થયો, જાણો ઘટનાનું A to Z મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વહેલી સવારે રાજકોટ પહોંચ્યા https://youtube.com/shorts/zu8nCZbelMw?si=aWiEF7bGoxFOoLvE   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વહેલી સવારે રાજકોટ પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડીરાતે ઘટનાસ્થળની મુલાકાત લીધી ગૃહમંત્રીએ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કરી બેઠક SIT ટીમે રાતથી જ પોતાની તપાસ શરૂ કરી દીધી રાજકોટ, 26 મે : રાજકોટવાસીઓ તા.25 મે અને શનિવાર પોતાની ઝીંદગીમાં ક્યારેક ભૂલી શકશે નહીં. ગઈકાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં બાળકો સહિત એક બાદ એક ભડથું થઈ ગયેલા લોકોના મૃતદેહ મળ્યા અને આજે સવાર સુધીમાં આ મૃત્યુઆંક વધીને 32એ પહોંચી ગયો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આગની ઘટનામાં SIT તપાસના આદેશ મળતી માહિતી મુજબ, રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગે...

ગુજરાત રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડધારકોએ E-KYC કરાવવું ફરજિયાત છે

Image
જો આ કામ ન કરાવ્યું હોય તો નહીં મળે રાશન, નિયમોમાં થઈ રહ્યો છે ફેરફાર રાજ્યમા જે  રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે. ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ નોંધાયેલા તમામ રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ નોંધાયેલા અને નહીં નોંધાયેલા તમામ રેશનકાર્ડધારકોએ E-KYC કરાવવું ફરજિયાત છે. E-KYC માટે હાલ કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. હાલ જે રેશનકાર્ડધારકો સાયલન્ટ થઈ ગયેલા છે, તે કાર્ડધારકો E-KYC કરાવશે, ત્યારબાદ જ અનાજના જથ્થો મેળવી શકે છે.રાજ્યમા જે  રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજનો જથ્થો લેવા નહીં આવે તો તેવા કાર્ડ સાયલન્ટ કરી દેવાશે. આ પછી તેને સરકારી મેડિકલ સહિતની સેવાઓનો લાભ જોઈતો હોય તો ફરી E-KYC કરાવવું પડશે. રેશનકાર્ડધારકો મોબાઇલમાં બેઠા બેઠા E-KYC કરી શકે છે. રાજ્યમા જે  રેશનકાર્ડ સાયલન્ટ છે. હવે પછી એક વર્ષમાં કોઈ અનાજન...