અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાર બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું.

 ટ્રાફિક જામ અટકાવવાના હેતુથી રાજ્યમાં સૌ પ્રથમ અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પાર બોક્સ માર્કિંગ કરવામાં આવ્યું. બોક્સ માર્કિંગની મદદથી રોડ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવે છે. પાંજરાપોળથી શરૂ થતા પછી, આ પદ્ધતિને શહેરમાંના ૨૫ જંકશનમાં પણ લાગુ કરવામાં આવશે.



Comments

Popular posts from this blog

ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC નો કર્યો વિરોધ ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં 15 ટકા આદિવાસી સમાજ વસે છે.

UCC મુદ્દે આપ અને ભાજપના આદિવાસી નેતાઓ આમને સામને, ધવલ પટેલે ચૈતર વસાવાને આપ્યો સણસણતો જવાબ

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર