Posts

Showing posts from April, 2024

DAHOD : ચૂંટણી પહેલા અધૂરા ઓવરબ્રિજનું ઉતાવળિયું લોકાર્પણ

Image
  DAHOD : ચૂંટણી પહેલા અધૂરા ઓવરબ્રિજનું ઉતાવળિયું લોકાર્પણ DAHOD : દાહોદ (DAHOD) મધ્યપ્રદેશ (MADHYA PRADESH) ની સરહદે આવેલ જિલ્લો છે. ગુજરાત (GUJARAT) , મધ્યપ્રદેશ (MADHYA PRADESH) તેમજ રાજસ્થાન (RAJASTHAN) ત્રણેય રાજ્યની સરહદો દાહોદ જિલ્લા માં આવેલી છે. અને બંને રાજ્યો માથી લોકો ખરીદી તેમજ હોસ્પિટલના કામ અર્થે દાહોદ આવતા હોય છે. ત્યારે દાહોદ થી મધ્યપ્રદેશના મેઘનગર તરફ જતા રસ્તા ઉપર દાહોદના બોરડી નજીક રેલ્વે લાઇન પસાર થાય છે. અને દિલ્હી મુંબઈ મુખ્ય રેલ્વે લાઇન અહીથી પસાર થાય છે. જેને પગલે દિવસ ભર પેસેંજર ટ્રેન અને માલગાડીઓ ની અવરજવર પણ વધુ હોય છે. રૂ. 58 કરોડના ખર્ચે ઓવરબ્રિજ ની કામગીરી શરૂ થઇ ગુજરાત – મધ્યપ્રદેશ ના માર્ગ ઉપર બોરડી ખાતે રેલ્વે ફાટક વારંવાર બંધ થવાના કારણે 40 થી વધુ ગામ ના લોકો ને હલકી વેઠવી પડતી હોય છે. ઈમરજન્સી વખતે ફાટક બંધ હોય ટ્રાફિક જામ હોય તેના કારણે વાહનો અટવાઈ જાય છે. ત્યારે સમસ્યાના નિવારણ માટે 58 કરોડ ના ખર્ચે ઓવરબ્રિજ ની કામગીરી પણ શરૂ થઈ હતી. જે મહદઅંશે કામગીરી પૂર્ણ થવાના આરે હતી. લોકાર્પણના 20 દિવસ પછી પણ બ્રિજની કામગીરી ચાલુ તે દરમિયાન લોકસભા 2024 ન...

42 મિનિટ સુધી રુપાલા સાથે શું વાત થઇ કે રુપાલાના તેવર બદલાયા

Image
  42 મિનિટ સુધી રુપાલા સાથે શું વાત થઇ કે રુપાલાના તેવર બદલાયા https://youtu.be/ldo5tdbITBQ?si=zMGcAgdoIlQbIU8x રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રુપાલા ( Parshottam Rupala) એ આપેલા નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિયોનો રોષ જોવા મળી રહ્યો છે અને ઠર ઠેર ધરણાં પ્રદર્શનો જોવા મળે છે. બીજી તરફ રુપાલા આજે સવારે દિલ્હીથી પરત ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. બપોરે ચાર વાગ્યાના અરસામા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) અને ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર રુપાલાના નિવાસસ્થાને પહોંચતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. 42 મિનિટ સુધી આ બંને મહત્વના નેતાઓ અને રુપાલા સાથે બંધ બારણે બેઠક ચાલી હતી. ત્યારે પરશોત્તમ રુપાલા મામલે ગમે ત્યારે મોટુ અપડેટ આવી શકે તેવી અટકળો (Speculation) ચાલી રહી છે. જો કે આ બેઠક બાદ રુપાલાના તેવર બદલાયેલા જોવા મળ્યા હતા. ભાજપના ક્ષત્રિય નેતાઓએ પ્રદેશ મહામંત્રી રત્નાકરને રિપોર્ટ સોંપ્યો હતો પરશોત્તમ રુપાલા દિલ્હીથી આજે સવારે જ ગાંધીનગર પહોંચ્યા છે. બીજી તરફ ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય આગેવાનોએ રુપાલાની ટિકિટની રદ ...