Posts

Showing posts from November, 2023

દુર્લભ પ્રજાતિમાં ગણાતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થામાં દાહોદનુ બન્યુ મહેમાન

Image
  દુર્લભ પ્રજાતિમાં ગણાતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થામાં દાહોદનુ બન્યુ મહેમાન સામાન્ય રીતે હિમાલય ના પટ્ટા માં, તિબેટ ભૂતાન સહિત ના પ્રદેશો માં જોવા મળતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થા માં દાહોદ જિલ્લા માં આવી ચઢતાં વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળ ના સભ્યો એ રેસક્યું કરી તેની સાર સંભાળ શરૂ કરી દુર્લભ પ્રજાતિમાં ગણાતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થામાં દાહોદનુ બન્યુ મહેમાન સામાન્ય રીતે હિમાલય ના પટ્ટા માં, તિબેટ ભૂતાન સહિત ના પ્રદેશો માં જોવા મળતું યુરેશિયન ગીધ બીમાર અવસ્થા માં દાહોદ જિલ્લા માં આવી ચઢતાં વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળ ના સભ્યો એ રેસક્યું કરી તેની સાર સંભાળ શરૂ કરી   ગુજરાતી ભાષા માં ઉજળા ગીધ તરીકે ઓળખાતું યુરેશિયન ગીધ આમ તો લુપ્ત થતી પ્રજાતિ માનું એક પક્ષી છે જે ખાસ કરી ને હિમાલય ના પટ્ટા માં, તિબેટ ભૂતાન સહિત ના પ્રદેશો માં જોવા મળે છે જ્યારે આ ગીધ પાંખો ખોલે ત્યારે પાંચ ફૂટ થી પણ વધુ તેની પાંખો ફેલાય છે છેલ્લે દાહોદ જિલ્લા માં આ પ્રકારનું ગીધ 2005 માં દાહોદ જિલ્લા માં જોવા મળ્યું હતું ત્યારબાદ બીમાર અવસ્થા માં ફરી જોવા મળ્યું છે ઝાલોદ તાલુકા ના ગામ...

દાહોદ અને છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ મામલો,પોલીસે રીટાયર્ડ IAS અધિકારીની કરી ધરપકડ

Image
  દાહોદ અને છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ મામલો,પોલીસે રીટાયર્ડ IAS અધિકારીની કરી ધરપકડ નકલી કચેરી ખોલી 18.59 કરોડ ના કૌભાંડ મામલે સંદીપ રાજપૂત ની ધરપકડ બાદ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે દાહોદ ના પ્રાયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ ની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી  કરવામાં આવી છે . દાહોદ અને છોટાઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ મામલો,પોલીસે રીટાયર્ડ IAS અધિકારીની કરી ધરપકડ Reported by Parmar Vijay Kumar   નકલી કચેરી ખોલી 18.59 કરોડ ના કૌભાંડ મામલે સંદીપ રાજપૂત ની ધરપકડ બાદ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે દાહોદ ના પ્રાયોજના વહીવટદાર તરીકે નોકરી કરી ચૂકેલા રિટાયર્ડ આઈએએસ ની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી  કરવામાં આવી છે .     છોટાઉદેપુર ખાતે નકલી કચેરી ખોલી પ્રયોજના વહીવટદાર ની કચેરી માથી ચાર કરોડ ઉપરાંત ની ગ્રાન્ટ મેળવી કૌભાંડ સામે આવતા પોલીસે સંદીપ રાજપૂત ની ધરપકડ બાદ તપાસ માં દાહોદ ખાતે પણ કૌભાંડ આચર્યું હોવાનું ખૂલતાં દાહોદ પ્રાયોજના વહીવટદાર દ્રારા પાછલા વર્ષો ના કામો ની ચકાસણી કરતાં સંદીપે દાહોદ જિલ્લા માં પાંચ અને ડભો...

નકલી કચેરી કૌભાંડ મામલો , મુખ્ય આરોપી સંદીપ રાજપૂતને ટ્રાન્સફર વોરંટથી દાહોદ લઈ જવાયો

Image
 નકલી કચેરી કૌભાંડ મામલો , મુખ્ય આરોપી સંદીપ રાજપૂતને ટ્રાન્સફર વોરંટથી દાહોદ લઈ જવાયો છોટા ઉદેપુર ખાતે નકલી કચેરી ખોલી કૌભાંડ મામલે તપાસ માં દાહોદ માં પણ છ નકલી કચેરી ખોલી 18.59 કરોડ નું કૌભાંડ આચારનાર સંદીપ રાજપૂત સામે ફરિયાદ નોધાતા દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટ થી સંદીપ ને દાહોદ લાવી તપાસ હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા માં નકલી કચેરી ખોલી પ્રાયોજના વહીવટદાર ની કચેરી માઠી ચાર કરોડ ઉપરાંત ની ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવતા જ મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત સામે ફરિયાદ નોધાતા પોલીસે તેની ધરપકડ કરી ત્યારબાદ તપાસ નો રેલો દાહોદ સુધી પહોચ્યો હતો અને સંદીપ રાજપૂતે દાહોદ જિલ્લા માં પણ છ નકલી કચેરી ખોલી દાહોદ ની પ્રાયોજના વહીવટદાર ની કચેરી માથી 100 કામો ના 18.59 કરોડ રૂપિયા ની સરકારી ગ્રાન્ટ મેળવી હોવાનું સામે આવતા કચેરી વતી ક્લાર્ક દ્રારા દાહોદ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી જેને પગલે આજે દાહોદ પોલીસે ટ્રાન્સફર વોરંટ થી છોટાઉદેપુર સબજેલ માથી આરોપી સંદીપ રાજપૂત નો કબ્જો મેળવી દાહોદ એ ડિવિઝન પોલીસ લાવવામાં આવ્યો હતો હવે દાહોદ પોલીસ દ્રારા સમગ્ર મામલે આગળ ની તપાસ શરૂ કરવામાં આવી છે

આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેના લુંટના બનાવમાં જીવના જોખમે લુંટના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડનાર કર્મચારીઓને પ્રસંશાપત્ર તથા ઇનામ એનાયત કરતા અમદાવાદ શહેર પોલીસ

Image
 આનંદનગર પોલીસ સ્ટેશન ખાતેના લુંટના બનાવમાં જીવના જોખમે લુંટના આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડનાર કર્મચારીઓને પ્રસંશાપત્ર તથા ઇનામ એનાયત કરતા અમદાવાદ શહેર પોલીસ  આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ આનંદનગર ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ સેલ પેટ્રોલ પમ્પ ખાતે આવેલ સી સ્ટોરની અંદરના કાઉન્ટર પાસે જઈ બે અજાણ્યા ઇસમોએ કાઉન્ટર પર બેઠેલા મેનેજરને પિસ્તોલ બતાવી રૂ.૪૩૧૬૦ ના મુદ્દામાલની લુંટ કરી ભાગતા હતા તે દરમ્યાન અનાર્મ પો.કોન્સ.વિરેન્દ્રસિંહ કિરિટસિંહ બ.નં.૬૮૪૯ તથા અનાર્મ પો.કોન્સ.રાજેશભાઇ અરશીભાઇ બ.નં,.૭૧૧૦ નાઓ ત્યાં પહોંચી જઈ આરોપીઓનો પીછો કરતા ગુનેગારોએ તેઓની સામે પિસ્તોલ તાકેલ હોવા છતા તેઓએ કુનેહપુર્વક ત્વરિતતાથી આરોપી પાસે રહેલ પિસ્તોલ તેના હાથમાંથી પાડી દઈ આરોપીઓને જાનના જોખમે પકડી પાડી મુદ્દામાલ જપ્ત કરેલ છે. જેથી આવા ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીને જીવના જોખમે પકડી પાડવા તથા લુંટનો મુદ્દામાલ જપ્ત કરવા માટે બહાદુરી પુર્વકની કામગીરી કરેલ હોય જે બદલ મહે. પોલીસ કમિશ્નીર શ્રી જી.એસ.મલિક સાહેબ નાઓએ અનાર્મ પો.કોન્સ.વિરેન્દ્રસિંહ કિરિટસિંહ બ.નં.૬૮૪૯ તથા અનાર્મ પો.કોન્સ.રા...

કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી

Image
 શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગો, યુવાનોમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળ અને તે અંગેની ગેરમાન્યતાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોના કાળ પહેલા હૃદયરોગના દર્દીઓમાં હાર્ટ એટેકના દર્દીઓની સરેરાશ સંખ્યા ૮ થી ૧૧ ટકા પ્રતિ વર્ષ હતી, જે કોરોના બાદના વર્ષ 2023 સુધીના આંકડામાં પ્રમાણે સરેરાશ ૧૨% જેટલી જોવા મળી છે. https://youtu.be/lAz6plzYAks?si=Amw1hnijXDkskedA મોટી હોસ્પિટલમાં આ સ્થિતી મેરેન્ગો સીમ્સ હોસ્પિટલમાં કોરોનાકાળ પહેલાના હાર્ટ એટેકના અથવા હૃદય રોગના દર્દીઓની સરેરાશ ટકાવારી 9.6% થી જે કોરોના બાદ પણ 9.7 ટકા જેટલી જ જોવા મળી હતી. સ્ટર્લીંગ હોસ્પિટલમાં પણ કોરોના પહેલા હૃદય રોગના દર્દીઓની સંખ્યા સરેરાશ 11 ટકા જેટલી હતી જે કોરોના બાદ પણ 11.2% જેટલી જ જોવા મળી હતી. આ ઉપરાંત ઝાયડસ હોસ્પિટલમાં કોરોકાળ પહેલા યુવાનોમાં હ્રદયરોગના કારણે હાર્ટ અટેકની સરેરાશ ટકાવારી 6.3 ટકા હતી જે કોરોના કાળ બાદ સરેરાશ 6.1 ટકા થઇ છે. આમ, કોરોના કાળ બાદ રાજ્યની કાર્ડિયાક હોસ્પિટલ્સમાં સરેરાશ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળેલો નથી. શહેરના નિષ્...

GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર

Image
 GPSC પરીક્ષાની તારીખમાં ફેરફાર આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા,વર્ગ-1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા,વર્ગ-2ની પ્રાથમિક કસોટી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા,ગુજરાત મુલ્કી સેવા,ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7જાન્યુઆરી 2024માં લેવાશે.