Posts

Showing posts from September, 2023

ઠાસરાના તીન બત્તી વિસ્તાર પાસે પહોંચી ત્યારે અસામાજીક તત્વો દ્વારા ઈંટો મારવામાં આવે છે. જેથી અફરાતફરી મચી હતી. જેમાં 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ પથ્થરમારો કરનારા દરેક સામે કાર્યવાહી થશે

Image
  બપોરે 3 વાગ્યે પથ્થરમારો થતાં અફરાતરફરી મચી હતી. આ ઘટનામાં એક PSI અને બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાંના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ સ્થિતિને થાળે પાડવા માટે ખેડા પોલીસ દ્વારા આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ઠાસરામાં અગાઉ પણ આવા પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે સંવેદનશીલ બાબત હોવા છતાં સુરક્ષામાં ક્ષતિ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કાર્યવાહીની હૈયાધારણા આ મામલે જિલ્લાવડા રાજેશ ગઢિયા અનુસાર શોભાયાત્રા બપોરે 3 વાગ્યે ઠાસરાના તીન બત્તી વિસ્તાર પાસે પહોંચી ત્યારે અસામાજીક તત્વો દ્વારા ઈંટો મારવામાં આવે છે. જેથી અફરાતફરી મચી હતી. જેમાં 3 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ પથ્થરમારો કરનારા દરેક સામે કાર્યવાહી થશે બપોરે 3 વાગ્યે પથ્થરમારો થતાં અફરાતરફરી મચી હતી. આ ઘટનામાં એક PSI અને બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાંના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ સ્થિતિને થાળે પાડવા માટે ખેડા પોલીસ દ્વારા આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ઠાસરામાં અગાઉ પણ આવા પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે સંવેદનશીલ બાબત હોવા છતાં સુરક્ષામાં ક્ષતિ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા...

'મારી વિરુદ્ધ કેટલાક લોકો પાટીલને ગેરમાર્ગે દોરે છે...', મનસુખ વસાવાએ ફરી કાઢ્યો બળાપો

Image
  MP Mansukh Vasawa's allegation: ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપની જૂથબંધી હવે ગાંધીનગર કમલમમાં પહોંચી ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. MP Mansukh Vasawa's allegation: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાંથી એક પછી એક જૂથવાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા અને ઝઘડિયા તા.પં. ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ પર આક્ષેપ કર્યા છે કે આ લોકો સી.આરને મારા વિશે ખોટી માહિતી આપે છે. કેટલાય સમયથી હું સહન કરતો હતો. સરકારમાં અને પ્રદેશમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને આ ચારેય જણ મારા માટે ગેરમાર્ગે દોરી રહ્યા છે.  ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભાજપની જૂથબંધી હવે ગાંધીનગર કમલમમાં પહોંચી ગઈ છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગર ખાતે કમલમમાં બોલાવી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મારાથી નારાજ થઈ ગયા છે તેમ મનસુખ વસાવાનું કહેવું...